મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

૩૧ મે આસપાસ કેરળમાં ચોમાસું બેસી જશે હવામાન ખાતાની જાહેરાત

હવામાન ખાતાએ જણાવ્યું છે કે ૩૧ મેના રોજ કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસી જાય તેવી સંભાવના છે. આ આગાહીમાં હવામાન મોડેલની  ક્ષતિથી આગાહીમાં ચાર દિવસ પ્લસ કે માઇનસ થઈ શકે છે તેમ ભારતીય હવામાન ખાતાએ આજે મોડેથી જાહેર કર્યું છે.

(8:34 pm IST)