મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની રેલીમાં લાખો લોકો જોડાઈ રહ્યા છે

આજે અઢી વર્ષ પછી મુંબઈમાં શિવસેનાની રેલી યોજાઈ રહી છે : એક અખબારી અહેવાલ મુજબ લાખો લોકો તેમાં જોડાશે અને ઉદ્ધવ ઠાકરેનું ભાષણ સાંભળશે : આ ઐતિહાસિક અને ક્રાંતિકારી રેલીમાં ઉદ્ધવ ઠાકરે કઈ દિશા અપનાવે છે અને હવે પછી શું ભૂમિકા ભજવશે તેની સંભવતઃ વિગતો જાહેર કરશે : સમગ્ર મહારાષ્‍ટ્ર સહિત દેશભરમાં આ બાબત જાણવાની આતુરતા હોવાનુ શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે જણાવ્‍યુ છે

 

(1:30 pm IST)