News of Wednesday, 14th October 2020
બિહારમાં ચૂંટણી ચકરાવોઃ બિહારમાં એનડીએ પ્રત્યાશિયો વિરૂધ્ધ ચૂંટણી લડી રહેલ ૯ નેતાઓને બીજેપીએ પાર્ટીમાંથી દૂર કર્યા
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં બીજેપેએ અનુશાસન હીનતાને લઇ ૯ નેતાઓને ૬ વર્ષ માટે પાર્ટીથી દૂર કર્યા છે. આ નેતાઓને ટિકીટ ન મળવા પર બીજેપી નેતૃત્વ વાળા એનડીએના ઉમેદવારો વિરૂધ્ધ ચૂંટણી લડવા માટે નામાંકન કર્યું છે. બીજેપીએ કહ્યું આનાથી એનડીએની સાથ-સાથ પાર્ટીની છબિ ખરડાઇ રહી છે.
(10:34 pm IST)