મુખ્ય સમાચાર
News of Wednesday, 14th October 2020

બિહારની ચૂંટણી પછી કેટલાકના ખાતા ફરશે, કેટલાકનો ઉમેરો થશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બિહારની ચૂંટણી પૂરી થયા બાદ કેન્દ્રીય પ્રધાન મંડળના કેટલાક પ્રધાનોના ખાતાઓમાં ફેરફાર કરશે અને કેટલાક નવા ચહેરાઓનો ઉમેરો કરશે તેમ જાણવા મળે છે. પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ અને તેલંગણા જેવા રાજયો કે જયાં ચૂંટણીઓ આવી રહી છે ત્યાંના નેતાઓને આ પ્રધાનમંડળ વિસ્તરણ સમયે સમાવી લેવામાં આવે તેમ મનાય છે.

(2:55 pm IST)