News of Saturday, 14th November 2020
દિવાળી પર ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવતએ હર્ષિલ ઘાટી પર સૈનિકોને મીઠાઇ વેંચી
નવી દિલ્હી : ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવત એ દિવાાળીના અવસર પર હર્ષિલ ઘાટી પર ભારતીય સેનાના જવાનોને મિઠાઇ વેંચી મુખ્યમંત્રી એ કહ્યું ફરજ પર તૈનાત આપણા સૈનિકોને કારણ આપણે સુરક્ષિતતા અનુભવીએ છીએ અને દિવાળી જેવા પર્વ ઉજવીએ છીએ આ વરસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેસલમેરમાં સૈનિકો સાથે દિવાળી મનાવી રહ્યા છે.
(10:10 pm IST)