મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

રાજનાથસિંહ-વજુભાઇ વાળા વચ્ચે મુલાકાત

રાજકોટ : કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહ કર્ણાટકના પ્રવાસે છે. આજે બેંગ્લોર રાજભવન ખાતે રાજ્યપાલશ્રી વજુભાઇ વાળા સાથે મુલાકાત કરેલ તે પ્રસંગની તસ્વીર.

(3:33 pm IST)