News of Saturday, 15th May 2021
પરમ પૂજ્ય પુતી આઈમાં (સોનલ ધામ-નેરાણા) દેવલોક પામ્યા છે.
કોરોનામાંથી બહાર નીકળી ગયા પછી મ્યુકરમાઇકોસીસ લાગુ પડેલ અને બીજા કોમ્પ્લિકેશન્સ સર્જાયા હતા. ઝાયડ્સ કેડિલા હોસ્પિટલમાં આજે બપોરે પૂજ્ય આઈ માં એ દેહ છોડી દીધો હતો અને સ્વર્ગારોહણ કર્યું હતું. શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે.સત સત વંદન
(9:45 pm IST)