News of Sunday, 16th May 2021
પ્લાઝમા થેરાપીને પડતી મુકવા માટે કેન્દ્ર સરકાર ગંભીર વિચારણા: તુર્તમાં નિર્ણય
કોરોના માટેની ક્લિનિકલ મેનેજમેન્ટ ગાઈડલાઈન્સમાંથી પ્લાઝમા થેરાપીને પડતી મુકવા માટે કેન્દ્ર સરકાર ગંભીર વિચારણા કરી રહ્યાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. આ અંગેનો અંતિમ નિર્ણય એકાદ-બે દિવસમાં આવી જશે તેવી ધારણા છે.
(12:00 am IST)