મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

વાવાઝોડું "તૌટકે " વધુ ખતરનાક બની સાયકલોનીક સ્ટોર્મમાં ફેરવાઈ ગયું : હવામાન ખાતું

દક્ષિણ-પશ્ચિમ પણજીમ (ગોવા) થી ૧૫૦ કી.મી., દક્ષિણ મુંબઇથી ૭૩૦ કી.મી, દક્ષિણ વેરાવળ(ગુજરાત)થી ૮૭૦ કી.મી દૂર છે અને ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આવતીકાલે ૧૭મે ના સાંજે ગુજરાતના દરિયા કિનારે એન્ટ્રી કરશે અને ૧૮ મે ના વ્હેલી સવારે પોરબંદર-મહુવાના દરિયા કિનારેથી પસાર થઈ જશે.

(10:27 am IST)