News of Wednesday, 16th September 2020
ઉતર પ્રદેશના આગરામાં બની રહેલ મુગલ મ્યૂઝીયમનું નામઃ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર હશેઃ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઘોષણા
ઉતરપ્રદેશ સરકારએ કહ્યું કે આગરામાં નિર્માણાધિન મુગલ મ્યુઝીયમ હવે છત્રપતિ શિવાજી મહારાજના નામથી પ્રચલિત રહેશે. રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ટવિટ કર્યું આપના નવા ઉતરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિક ચિન્હોને કોઇસ્થાન નથી આપણા બધાના નાયક શિવાજીમહારાજ છે આ મ્યૂઝીયમ તાજમહાલ પાસે બની રહ્યું છે.
(12:00 am IST)