News of Wednesday, 16th September 2020
હિમાચલમાં પ્રવેશ માટે કોવિડ-૧૯ નેગેટીવ સર્ટીફીકેટની જરૂરત નથીઃ હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની ઘોષણા
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે રાજયમાં પ્રવેશ માટે હવે કોવિડ-૧૯ નેગેટીવ પ્રમાણપત્ર લાવવું જરૂરી નથી. સાથેજ એમણે કહ્યું રાજયએ પોતાની સીમાઓ પૂર્ણરીતે ખોલી નાખી છે અને હવે પ્રદેશમાં આવવા અને બહાર નીકળવા પર નોંધણીની આવશ્યકતા નથી.
(10:09 pm IST)