News of Monday, 17th January 2022
આપ પાર્ટી કાલે પંજાબમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે: કેજરીવાલ
પંજાબમાં મુખ્યમંત્રીનો ચહેરો આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે જાહેર કરાશે તેમ આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું છે.
(5:06 pm IST)