News of Wednesday, 17th August 2022
તીસ્તા સેતલવાડ જામીન માટે સુપ્રીમના દ્વારા ખખડાવ્યા
નવી દિલ્હી,તા. ૧૭ : સામાજીક કાર્યકર્તા તીસ્તા સેતલવાડે ગુજરાત રમખાણ મામલામાં જામની માટે સુપ્રીમના દ્વારા ખખડાવ્યા છે. આ અંગે ૨૨મીએ સુપ્રીમ ૨૦૨૨ રખમાણ મામલામાં નિદોર્ષ લોકોને ફસાવવા માટે કથીતરૂપે પુરાવા ઉભા કરાવાના આરોપસર ૨૫ જૂને તીસ્તાની ધરપકડ કરવામાં આવેલ.
(4:17 pm IST)