મુખ્ય સમાચાર
News of Saturday, 18th September 2021

સુનિલ જાખડ પંજાબના નવા મુખ્યમંત્રી બનશે?

ચંડીગઢઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરને હાઇકમાન્ડે રાજીનામું આપવા કહ્યું હોવાનું જાણવા મળે છેઃ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનિલ જાખડ રાજયના નવા મુખ્યમંત્રી બને તેવી શકયતા છે.

(3:43 pm IST)