News of Monday, 18th October 2021
બાંગ્લાદેશના કોમિલ્લામાં દુર્ગા પૂજા પંડાલો પર હુમલા સમગ્ર ઘટના પાછળનું કાવતરું બહાર આવ્યું: ગૃહમંત્રી
ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલે કહ્યું કોમિલ્લામાં બનેલી ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ
ઢાકા : બાંગ્લાદેશના કોમિલ્લામાં દુર્ગા પૂજા પંડાલો પર હુમલા સંદર્ભે ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલે નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે અમે કોમિલ્લામાં બનેલી ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. ગૃહમંત્રી અસદુઝમાને સ્પષ્ટ કહ્યું કે સમગ્ર ઘટના પાછળનું કાવતરું બહાર આવ્યું છે.
(12:29 pm IST)