News of Friday, 20th November 2020
નગરોટા એન્કાઉન્ટરઃ ર૬/૧૧ની વરસી પર મોટા હુમલાની તૈયારીમાં હતા ત્રાસવાદીઓ, શાહ-ડોભાલે પીએમ મોદીને જણાવી વિગતો
નવી દિલ્હીઃ આજે પીએમ મોદીએ નગરોટા એન્કાઉન્ટર મામલે બેઠક યોજી કરી સમીક્ષાઃ સરકારનું માનવું છે કે ત્રાસવાદીઓ ર૬/૧૧ની વર્ષગાંઠ પર એક ત્રાસવાદી હુમલો કરવાની તૈયારીમાં હતા. ગઇકાલે ૪ ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા. મોટા પ્રમાણમાં શસ્ત્રો પણ ઝડપાયા હતા.
(3:44 pm IST)