News of Friday, 20th November 2020
એલઓસી પાર કરવાવાળા આતંકવાદી બચશે નહી : નગરોટા ઓપેરશન પછી થલસેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેની પ્રતિક્રિયા
થલસેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ જમ્મુ-કાશ્મીરના નગરોટામાં અથડામણ દરમ્યાન ૪ આતંકીઓ માર્યા ગયા પછી કહ્યું જો આતંકવાદી અમારી તરફ ઘુસણખોરી કરવાની કોશિશ કરશે એની સાથે આ વર્તાવ કરવામાં આવશે. આ સફળ ઓપેરશન થી બધા સુરક્ષા બલોની આપસી તાલમેલ તો ખ્યાલ આવે છે.
(10:13 pm IST)