મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

કોંગ્રેસે કમીટી બનાવીઃ ચિદમ્બરમ, દિગ્વિજયસિંહ, જયરામ નરેશ, મલ્લિકાર્જુનનો સમાવેશ

નવીદિલ્હીઃ કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણને પગલે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા ત્રણ કમિટીઓની રચના કરવામાં આવી છેઃ યુવાઓની જગ્યાએ અનુભવી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છેઃ ચિદમ્બરમ, દિગ્વિજયસિંહ, જયરામ નરેશ અને મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ કરાયો છે

(4:16 pm IST)