મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

કોઈપણ લોકો ભારતીયોની વિરુદ્ધ ઉભા થશે તેમને એન્કાઉન્ટર્સમાં મારી દેવાશે: યોગીના મંત્રીની ધમકી

જાણીતા શાયર મુનવ્વર રાણાએ કહ્યું હતું કે, જો યોગી આદિત્યનાથ ફરીવાર યુપીના સીએમ બનશે તો તેઓ પ્રદેશ છોડી દેશે.

લખનૌ :   જાણીતા શાયર મુનવ્વર રાણાના એક નિવેદન બાદ યોગી સરકારના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું કે, જે પણ લોકો ભારતીયોની વિરુદ્ધ ઉભા થશે તેમને એન્કાઉન્ટર્સમાં મારી દેવામાં આવશે. મુનવ્વર રાણાએ કહ્યું હતું કે, જો યોગી આદિત્યનાથ ફરીવાર યુપીના સીએમ બનશે તો તેઓ પ્રદેશ છોડી દેશે.

(12:38 pm IST)