મુખ્ય સમાચાર
News of Wednesday, 20th October 2021

વિખ્યાત લેખક, વિવેચક, મોટીવેશનલ વક્તા શ્રી જય વસાવડાના પિતાશ્રી લલિતભાઈ વસાવડાનું 85 વર્ષની જૈફ વયે આજે મોડી રાત્રે રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયું છે

વિખ્યાત લેખક, વિવેચક, મોટીવેશનલ વક્તા શ્રી જય વસાવડાના પિતાશ્રી લલિતભાઈ વસાવડાનું 85 વર્ષની જૈફ વયે આજે મોડી રાત્રે રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયું છે.

(12:46 am IST)