કેરળમાં કોરોના કેસ વધ્યા :દેશમાં નવા 18.357 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 17.558 દર્દીઓ રિકવર થયા : વધુ 160 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.52.844 થયો :એક્ટીવ કેસ 1.72.519 થયા : કુલ કેસની સંખ્યા 3.41.26.882 થઇ
સૌથી વધુ કેરળમાં 11.150 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1825 કેસ,તામિલનાડુમાં 1170 કેસ, પશ્ચિમ બંગાળમાં 867 કેસ, મિઝોરમમાં 665 કેસ, ઓરિસ્સામાં 559 કેસ, આંધ્રપ્રદેશમાં 523 કેસ, કર્ણાટકમાં 462 કેસ, આસામમાં 308 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 18.357 કેસ નોંધાયા છે. જ્યારે 17.558 દર્દીઓ રિકવર થયા છે
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 18.357 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 160 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.52.844 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 18.357 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.41.26.882 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.72.519 થઇ છે છેલ્લા 24 કલાકમાં 17.558 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.34.88.181 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 11.150 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1825 કેસ,તામિલનાડુમાં 1170 કેસ, પશ્ચિમ બંગાળમાં 867 કેસ, મિઝોરમમાં 665 કેસ, ઓરિસ્સામાં 559 કેસ, આંધ્રપ્રદેશમાં 523 કેસ, કર્ણાટકમાં 462 કેસ, આસામમાં 308 કેસ નોંધાયા છે