મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

આર.જે.ડી. નેતા તેજસ્‍વી પર ઘણા કેસ દાખલ, નૈતિકતા અસ્‍થિર રહી છે તો પાર્ટી પદથી રાજીનામું આપે : જેડીયુ

જેડીયુ પ્રવકતા સંજયસિંહ એ કહ્યું છે કે આર.જે.ડી. નેતા તેજસ્‍વી યાદવ પર મની લોન્‍ડીંગ સહિત ઘણા મામલા દાખલ છે અને જો એમને નૈતિકતા આટલી અસ્‍થિર રહી છે તો પોતાની પાટીંમાથી પદ પરથી રાજીનામું અપી દે નીતિશકુમાર મીરો ટોલરેંસ પર અડિગ રહેવાળા વ્‍યકિત છે અને મંત્રી મેવાલાલા ચૌધરીથી રાજીનામું લઇ એમણે મિસાલ કાયમ કરી.

(12:00 am IST)