News of Wednesday, 22nd June 2022
બળવાખોર શિવસેનાના નેતા ઍકનાથ શિંદેને ૪૦ ધારાસભ્યોનો ટેકો
શિવસેનાના બાગી નેતા અને કેબીનેટ પ્રધાન ઍકનાથ શિંદેઍ કહ્નાં છે કે તેમની પાસે ૪૦ ધારાસભ્યોનું સમર્થન છે. તમામ બળવાખોર ધારાસભ્યો ગૌહત્તી - આસામ પહોîચ્યા છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા જાતે હોટલ ઉપર ખડેપગે હાજર છે. તમામના હસ્તાક્ષર કરાવાયા છે ત્યારે ઍકનાથ શિંદે આજે રાજયપાલને મળી વિધાનસભામાં બહુમત માટે ફલોર ટેસ્ટની માંગણી કરશે.
(11:27 am IST)