News of Wednesday, 23rd June 2021
કયારેય નહીં ભુલી શકીએ : પુતીને દીવંગતોને શ્રધ્ધાંજલી અર્પી
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માર્યા ગયેલ લોકોને મોસ્કો ખાતે રશીયાના રાષ્ટ્રપતિ પુતીને શ્રધ્ધાંજલી અર્પીત કરેલ. અજ્ઞાત સૈનિકની કબર ખાતે એક અનંત જયોત પણ પ્રગટી રહી છે સોવીયત સંઘ ઉપર નાઝીઓના હુમલાને ૮૦ વર્ષ પુરા થઇ ચુકયા છે.
(4:34 pm IST)