News of Wednesday, 23rd June 2021
આપના મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસ મોકૂફ: અંગત કારણોસર પ્રવાસ મુલતવી : ટ્વીટ કરીને આપી જાણકારી
કાલે સવારેઃ 7 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચવાના હતા : રોડ શો સહિતના હતા કાર્યક્રમો
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા આવતીકાલે ગુજરાત પ્રવાસ આવવાના હતા પરંતુ અંગત કારણોસર પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે મનીષ સિસોદિયાએ ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી છે
(10:37 pm IST)