News of Monday, 23rd November 2020
કોરોના મહામારીને લઇ ૮-૧૦ દિવસની સમીક્ષા પછી લોકડાઉન બારામાં નિર્ણય લેશે : મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની ટિપ્પણી
મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજિત પવાર એ કહ્યું દિવાળી અને ગણેશ ચતુર્થી દરમ્યાન અમે ભારે ભીડ જોઇ હતી અમે સંબંધિત વિભાગોથી વાત કરી રહ્યા છીએ અમે આગામી ૮-૧૦ દિવસ માટે સ્થિતિની સમીક્ષા કરીશું અને એ પછી લોકડાઉન બારામાં નિર્ણય લેશું એમણે આગળ કહ્યું આશંકા છે કે કોવિડ-૧૯ ની બીજી લહેર આવી શકે છે.
(9:42 pm IST)