News of Wednesday, 24th February 2021
NSE (શેરબજાર) બપોરે ૩.૩૦ વાગ્યાથી શરૂઃ પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે
નેશનલ સ્ટોક ઍક્સચેન્જ બપોરે ૩.૩૦ વાગ્યાથી પ્રિસેશન શરૂ કરશેઃ ૩.૪૫થી રેગ્યુલર ટ્રેડીંગ ચાલુ કરશે અને શેરબજાર પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે તેવી બપોરે ૩.૩૦ વાગ્યે જાહેરાત કરાઇ છેઃ મુંબઇ શેરબજાર પણ પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશેઃ ઍનઍસઇ બંધ થયા પહેલા જે સોદા થયા હતા તે માન્ય ગણાશેઃ ઍકપણ સોદા રદ્દ નહીં થાય
(3:41 pm IST)