મુખ્ય સમાચાર
News of Thursday, 23rd September 2021

કેરળમાં કોરોનાનો કહેર યથાવત :દેશમાં નવા 31.374 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 32.491 દર્દીઓ રિકવર થયા : વધુ 318 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.46.399 થયો :એક્ટીવ કેસ 2.93.379 થયા : કુલ કેસની સંખ્યા 3.35.93.476 થઇ

સૌથી વધુ કેરળમાં 19.682 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3320 કેસ, મિઝોરમમાં 12294 કેસ, તામિલનાડુમાં 1745 કેસ, આંધ્રપ્રદેશમાં 1171 કેસ, કર્ણાટકમાં 836 કેસ, પશ્ચિમ બંગાળમાં 746 કેસ, ઓરિસ્સામાં 734 કેસ, આસામમાં 371 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 31.374 કેસ નોંધાયા છે. જ્યારે 32.491 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 31.374 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 318 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.46.399 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 31.374 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.35.93.476 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.93.379 થઇ છે છેલ્લા 24 કલાકમાં 312.491 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.28.40.710 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી કેરળમાં 19.682 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3320 કેસ, મિઝોરમમાં 12294 કેસ, તામિલનાડુમાં 1745 કેસ, આંધ્રપ્રદેશમાં 1171 કેસ, કર્ણાટકમાં 836 કેસ, પશ્ચિમ બંગાળમાં 746 કેસ, ઓરિસ્સામાં 734 કેસ, આસામમાં 371 કેસ નોંધાયા છે

(12:53 am IST)