મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

પ્રધાનમંત્રી મોદી રવિવારે 'મન કી બાત' કરશે : 100 કરોડ વેકિસનેશનની ઉપલબ્ધિ પર બોલી શકે છે વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ તેમના આગામી મન કી બાતના કાર્યક્રમ  માટેનાગરિકોને તેમના વિચારો જણાવવા અનુરોધ કર્યો છે.

મન કી બાત આ વખતે મહિનાના છેલ્લા રવિવાર એટલે કે 31 તારીખનાં બદલે રવિવાર, 24 ઓક્ટોબર, 2021ના રોજ પ્રસારિત થશે. મન કી બાત માટેના વિચારો નમો એપ, MyGov પર શેર કરી શકાય છે અથવા તમારો સંદેશ1800-11-7800 ફોન નંબર પર રેકોર્ડ કરી શકાય છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું છે કે "આમહિને, #MannKiBaat કાર્યક્રમ24 તારીખે થશે. હું તમને બધાને આ મહિનાના એપિસોડ માટે તમારા વિચારો શેર કરવાઆમંત્રણ આપું છું. 

(12:00 am IST)