News of Sunday, 24th October 2021
દુર્ગા પૂજા અને દશેરા બાદ ઘણા રાજ્યોમાં કોરોનાના નવા કેસ વધ્યા
કોરોના સંક્રમણની ગતિ ધીમી ગતિએ આગળ વધી રહી છે,: સાવચેત રહેવું જરૂરી
નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણના કેસો દરરોજ વધતા જાય છે. કોરોના સંક્રમણની ગતિ ધીમી ગતિએ આગળ વધી રહી છે, પરંતુ આ આંકડા આવનારા સમય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પર નજર કરીએ તો દુર્ગા પૂજા અને દશેરા બાદ ઘણા રાજ્યોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે.
(5:03 pm IST)