મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ સપા સંસ્‍થાપક મુલાયમસિંહ યાદવથી વાત કરી એમને જન્‍મદિવસના અભિનંદન આપ્‍યા

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ સપા સંસ્‍થાપક અને ઉતર પ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી મુલાયમસિંહ યાદવથી વાત કરી એમને જન્‍મ દિવસના અભિનંદન આપ્‍યા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કહ્યું તે (મુલાયમ) દેશના સૌથી વરિષ્‍ઠ અને અનુભવી નેતાઓમાંથી એક છે જે કૃષિ અને ગ્રામીણ વિકાસમાં રૂચી રાખે છે. હું એમનાં લાંબા અને સ્‍વસ્‍થ જીવનની પ્રાર્થના કરૂ છું.

(12:00 am IST)