News of Wednesday, 25th May 2022
હિન્દુસ્તાન ઝીંકમાંથી સરકાર હટશે : ૩૬પ૦૦ કરોડ મળવા વકી
નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી : હિન્દુસ્તાન ઝીંકમાંથી પોતાની હિસ્સેદારી વેંચવા મંજુરી : સરકારની ર૯.પ૪ ટકા હિસ્સેદારી છે : સરકારને રૂા. ૩૬પ૦૦ કરોડ મળે તેવી વકી
(4:01 pm IST)