મુખ્ય સમાચાર
News of Saturday, 25th June 2022

જુલાઇ મધ્‍યમાં સૌથી વધુ કેસ સામે આવશે : પ્રો.મણીન્‍દ્ર

વી દિલ્‍હી,તા. ૨૫ : આઇઆઇટી કાનપુરના પદ્મશ્રી પ્રો.મણીન્‍દ્ર અગ્રવાલે ગાણીતીક વિશ્વલેષણના આધારે દાવો કરેલ કે દેશમાં ફરી જુલાઇના મધ્‍યમમાંથી સૌથી વધુ કોરોના કેસ સામે આવશે. આ સમયગાળામાં ૨૦ થી ૨૫ હજાર દરરોજના કેસ આવવાની સંભાવના છે.તેમણે જણાવેલ કે હવે લોકોમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી કોરોનાના કેસ વધવા લાગ્‍યા છે. દેશમાં હવે કોવિડ સ્‍થિર થઇ ચૂકયો છે. વર્તમાન વૃધ્‍ધી ફકત નાની લહેર જેવી છે. 

(4:17 pm IST)