મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

ભારત - ચીન સીમા વિવાદ, ચીનની સાથે ગતિરોધ પર શ્વેતપત્ર લાવવામાં શું સમસ્યા છેઃ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી

ભારત - ચીન સીમા વિવાદને લઇ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટવિટ કર્યું ચીન સાથે ગતિરોધ પર શ્વેતપત્ર લાવવામાં શું સમસ્યા છે. પરેશાની આપણી વર્તમાન સ્થિતિના બારામાં છે જેએક નવી યથાસ્થિતિની તરફ વધી રહેલછે. એમણે કહ્યું સીમાની સ્થિતિમાં સુધાર ફકત યુધ્ધથી સંભવ છે શું ભારત આના માટે તૈયાર છે ?

(11:04 pm IST)