મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

બિહાર ચુંટણી ચકરાવો કોવિડ-૧૯ને ધ્યાને લઇ પ્રચાર અને નામાંકન માટે શું છે બિહાર ચુંટણીના નિયમ ?

ચુંટણી આયોગના અનુસાર બિહાર વિધાનસભા ચુંટણીમાં ડોર-ટૂ-ડોર પ્રચાર માટે ઉમેદવાર સહિત લોકો જઇ શકશે. રોડ શોની અનુમતિ રહેશે પણ દર પાંચ વાહનો પછી જગ્યા છોડવી પડશે બધી જનરલસભાઓમાં સખ્તાઇપૂર્વક હલ્થ અને સેફટી પ્રોટોકોલનું પાલન કરવું પડશે. નામાંકન દાખલ કરતાં સમય ઉમેદવારની સાથે ફકત બે લોકો અને વાહન જઇ શકશે.

(11:57 pm IST)