News of Friday, 25th September 2020
બિહાર ચુંટણી ચકરાવો કોવિડ-૧૯ને ધ્યાને લઇ પ્રચાર અને નામાંકન માટે શું છે બિહાર ચુંટણીના નિયમ ?
ચુંટણી આયોગના અનુસાર બિહાર વિધાનસભા ચુંટણીમાં ડોર-ટૂ-ડોર પ્રચાર માટે ઉમેદવાર સહિત પ લોકો જઇ શકશે. રોડ શોની અનુમતિ રહેશે પણ દર પાંચ વાહનો પછી જગ્યા છોડવી પડશે બધી જ જનરલસભાઓમાં સખ્તાઇપૂર્વક હલ્થ અને સેફટી પ્રોટોકોલનું પાલન કરવું પડશે. નામાંકન દાખલ કરતાં સમય ઉમેદવારની સાથે ફકત બે લોકો અને ર વાહન જઇ શકશે.
(11:57 pm IST)