મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

કોરોનામાં મૃત્યુ પામનારાના પરિવારજનોને 10 દિવસમાં ચૂકવાશે સહાય

મહેસુલ મહેસુલ વિભાગે SDRF માંથી સહાય ચૂકવવા આદેશ કર્યો

અમદાવાદ : રાજયમાં કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને આગામી 10 દિવસમાં સહાય ચૂકવાશે ,મહેસુલ વિભાગે SDRF માંથી સહાયની રકમ ચૂકવવા આદેશ કર્યો છે મહેસુલ વિભાગે 10 દિવસમાં સહાય ચૂકવવા તાકીદ કરી છે,જરૂરી વિગતો મેળવીને કોરોના મૃતકોના પરિવારોને 10 દિવસમાં સહાયની રકમ ચૂકવાશે

 

(12:06 am IST)