મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

ઉતરાખંડમાં ફરી ચારધામ યાત્રા શરૂ થયા પછી ૨૦,૦૦૦ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન

ઉતરાખંડમાં ફરી ચારધામ યાત્રા શરૂ થયા પછી બે મહિનામા ૨૦૦૦૦થી વધારે તીર્થયાત્રી દર્શન કરી ચૂકયા છે. ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડએ કહ્યું કે ઉતરાખંડ અને બીજા રાજયોના તીર્થયાત્રિયોને કુલ ૩૫૦૨૮ ઇ-પાસ જારી થયા છે ઉતરાખંડ આવતા પહેલા ૭૨ કલાક પહેલા બીજા રાજયોના તીર્થયાત્રિઓએ આરટીપીસઆર ટેસ્ટની નેગેટીવ રીપોર્ટ મેળવવી અનિવાર્ય છે.

(11:33 pm IST)