મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

કોરોના મહાસંગ્રામઃ ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી સિધ્‍ધાર્થનાથસિંહ કોરોના વાયરસથી સંક્રમિત

ઉતરપ્રદેશ સરકરમા ખાદી એવમ ગ્રામોદ્યોગ મંત્રી સિધ્‍ધાર્થનાથસિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સિંહએ કહ્યુ મારી તબિયત સારી છે અને ડોકટરોની સલાહથી હું ખુદને હોમ આઇસોલેટ કરી લીધો છે. મારો અનુરોધ છે મારા સંપર્કમાં આવેલા લોકો ટેસ્‍ટ કરાવી લે.

(12:42 am IST)