કેરળમાં કોરોનાના કેસમાં રાહત : વધતો મૃત્યુઆંક ચિંતાજનક : દેશમાં નવા 13.472 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 13.984 દર્દીઓ રિકવર થયા : વધુ 584 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.55.684 થયો : એક્ટીવ કેસ 1.56.337 થયા : કુલ કેસની સંખ્યા 3.42.13.865 થઇ
સૌથી વધુ કેરળમાં 7163 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1201 કેસ,તામિલનાડુમાં 1090 કેસ, પશ્ચિમ બંગાળમાં 806 કેસ, મિઝોરમમાં 790 કેસ, ઓરિસ્સામાં 433 કેસ, આંધ્રપ્રદેશમાં 415 કેસ, આસામમાં 347 કેસ, કર્ણાટકમાં 277 કેસ,હિમાચલ પ્રદેશમાં 255 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 13.472 કેસ નોંધાયા છે. જ્યારે 13.984 દર્દીઓ રિકવર થયા છે
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 13.472 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 584 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.55.684 થયો છે છે છેલ્લા 24 કલાકમાં નવા 13.472 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.42.13.865 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.56.337 થઇ છે છેલ્લા 24 કલાકમાં 13.984 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.35.89.672 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 7163 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1201 કેસ,તામિલનાડુમાં 1090 કેસ, પશ્ચિમ બંગાળમાં 806 કેસ, મિઝોરમમાં 790 કેસ, ઓરિસ્સામાં 433 કેસ, આંધ્રપ્રદેશમાં 415 કેસ, આસામમાં 347 કેસ, કર્ણાટકમાં 277 કેસ,હિમાચલ પ્રદેશમાં 255 કેસ નોંધાયા છે