News of Wednesday, 27th October 2021
તમિલનાડુના રાજકારણમાં ગરમાવોઃ શશીકલા પક્ષમાં પાછા ફરવા આતુર
તામિલનાડુના એઆઈએડીએમકેના કો-ઓર્ડીનેટર ઓ. પનીરસેલ્વમે કહ્યું છે કે પક્ષના એક સમયના ધુરંધર મહિલા અગ્રણી શશીકલાના પક્ષમાં પુનઃપ્રવેશ અંગે પાર્ટી હાઈ કમાન્ડ અંતિમ નિર્ણય લેશે. સના એક સમયના સર્વેસર્વા સ્વર્ગસ્થ જયલલિતાના અંગત સાથી ગણાતા શશીકલાને આ પૂર્વે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલ. તેઓ લાંબો સમય જેલવાસ ભોગવીને છૂટ્યા છે.
(12:24 pm IST)