મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.4 કરોડ લાભાર્થીઓની થયો ઇલાજ: કેન્દ્રીય ‌સ્‍વા‌સ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન

કેન્દ્રીય   ‌સ્‍વા‌સ્‍થ મંત્રી હર્ષવર્ધન કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી આરોગ્ય યોજનાને લઇ અત્યાર સુધી 1.4 કરોડ થી વધારે ગરીબ લાભાર્થીઓની ઇલાજ કરવામાં આવ્‍યો છે. તેમણે કહ્યું કે આ યોજના લઇ હોસ્પિટમાં દર મિનિટે 14 દર્દીઓ આવી રહયા છે અને 17,500 કરોડ વધારે મૂલ્યની સારવાર કરવામાં આવી છે.

(9:50 pm IST)