News of Friday, 28th August 2020
દશકોથી આયુધ કારખાનાઓને સરકારી વિભાગોની જેમ ચલાવવામાં આવ્યો હતો સીમિત વિજનના કારણે દેશને નુકસાન થયુંઃ પીએમ મોદી
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત ડિફેન્સ ઇંડસ્ટ્રી વેબિનારમાં બોલતા કહ્યું અમારો હેતુ નવી ટેકનીકનો ભારતમાંજ વિકાસ કરવો પ્રથમ વખત ડિફેંસ સેકટરમાં ૭૪ ટકા સુધી એફડીઆઇ ઓટોમેટીક રૃટથી આવવાનો રસ્તો ખોલવામાં આવ્યો.
દશકોથી આયુધ કારખાનાઓને સરકારી વિભાગોની જેમ ચલાવાયો હતો. એક સીમિત વિજનના કારણે દેશને તો નુકસાન થયું જ સાથે ત્યાં કામ કરવાવાળા મહેનતી, અનુભવી અને કુશળ શ્રમિક વર્ગને પણ નુકસાન થયું. આપણે આત્મનિર્ભર બની દુનિયા માટે કાંઇક સારૃં કરશું.
(12:00 am IST)