મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

રાજકોટમાં કોરોનાનો વિકરાળ પંજો ફરી વળ્યો : આજે ૮નો ભોગ લીધો

શહેરમાં ૭૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૩૩ કન્ટેન્ટમેન્ટ ઝોન : ૧૯૪૫ બેડની સુવિધા ઉપલબ્ધ

રાજકોટ : શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણનો કહેર યથાવત છે. આજે કોરોનાના લીધે વધુ ૮ વ્યકિતઓના મોત નિપજ્યા છે. શહેરમાં ૭૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૩૩ કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત કરાયા છે. જયારે જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં કુલ ૧૯૪૫ બેડ ઉપલબ્ધ હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર કર્યુ છે.

(11:37 am IST)