મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

ભ્રસ્ટાચાર મુકત ભારતના સપના દેખાડી બીજેપી સતામાં આવી હતી લોકોની ચિંતાઓ ઓછી ન થઇ : ફકીરને આપ વિરૂધ્ધ જન આંદોલનથી જોડાવવાનું કહેવું દુર્ભાગ્ય પૂર્ણ : સમાજ સેવી અન્ના હજારે

સમાજ સેવી અન્ના હજારેએ આપ સરકાર વિરૂધ્ધ જન આંદોલનથી જોડાવવાના બીજેપીના આગ્રહ પર કહ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી પાર્ટી જેની પાસે મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તા છે. તે એક ૮૩ વર્ષના ફકીરથી આ કહી રહી છે એમણે કહ્યું ભષ્ટ્રાચારમુકત ભારતના સપના દેખાડી બીજેપી સતામાં આવી હતી પણ લોકોની ચિંતાઓ ઓછી ન થઇ.

(10:39 pm IST)