મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

રોકાણ માટે મંજુરીમાં સરલતા અને પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની સરકારની પ્રાથમિકતા : રૂપિયા ૭પ૦૦ કરોડના મૂલ્યના કોલ્હાપુરી ચપ્પની નિકાઇ થઇ શકે છે : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલએ કહ્યું છ કે રૂપિયા ૭પ૦૦ કરોડ મુલ્યના કોલ્હાપુરી ચપ્પલની નિકઇ થઇ શકે છે જેમ આપણે ફાઇવ સ્ટાર હોટલોની સાથે સમજુથી કરી એને પોતાના રૂમોની આલમારીમાં કોલ્હાપુરી ચપ્પલ રાખવાનું કહી શકીએ લોકોને પસંદ આવવા પર તે એને ત્યાંથી ખરીદી શકે છે રોકાણ માટે મંજુરીમાં સરલતા અને પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી સરકારની પ્રાથમિકતા છે.

(10:42 pm IST)