News of Tuesday, 29th September 2020
ફિલ્મ જગતને મોટો આંચકો લાગશે: કરણ જોહર સહીત સાત મોટી હસ્તીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે
મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ ગણાતા કરણ જોહર સહિત ફિલ્મ જગતની સાત મોટી હસ્તીઓને ટૂંક સમયમાં બોલાવવામાં આવશે. ટોચના નારકોટિક બ્યુરોના વર્તુળોએ જણાવ્યું છે કે આ સાતમાં કરણ જોહરનું નામ પણ સામેલ હોવાનું કહેવાય છે.
(12:00 am IST)