મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મામલામાં ન્યાયની માંગ કરતા એમના મિત્ર દિલ્લી પોલિસની અનુમતિ મળતાં ર ઓકટોબરથી કરશે ભૂખ હડતાલ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મિત્ર ગણેશ હિવારકર અને અંકિત આચાર્યએ એક વીડિયો મેસેજમાં કહ્યું છે કે તે ર ઓકટોબરથી દિવંગત અભિનેતાના મતના મામલામાં ન્યાયની માંગ કરતા ત્રણ દિવસની ભૂખ હડતાલ કરશે. (દિલ્લી પોલિસની અનુમતિ મળતાં) હિવારકરએ કહ્યું છેલ્લા થોડા દિવસોથી સીબીઆઇ તરફથી કોઇ અપડેટ નથી આવ્યું.

(12:00 am IST)