News of Tuesday, 29th September 2020
ઉતર પ્રદેશમાં દુર્ગા પૂજાથી જોડાયેલ સાર્વજનિક આયોજનો પર પ્રતિબંધઃ શરતોની સાથે રામલીલાની અનુમતિ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ઘોષણા કરી છે કે કોવિડ-૧૯ સંકટ વચ્ચે આ વર્ષ રાજયમાં દુર્ગા પૂજાથી સંબંધિત સાર્વજનિક કાર્યક્રમ આયોજિત નહી થાય. રાજયમાં સડક કિનારે દુર્ગા પૂજા સંબંધિત કાર્યક્રમોનીઅનુમતિ પણ નહી આપવામાં આવે. આ ઉપરાંત એમણે કહ્યું કે એક સાથે ૧૦૦થી વધારે લોકોને રામલીલા જોવાની અનુમતિ પણ નહીં મળે.
(11:34 pm IST)