News of Tuesday, 29th September 2020
કોરોના મહાસંગ્રામમાં હું કોવિડ-૧૯થી ખતરાની સ્થિતિમાં નથી, વેકસીન નહીં લઉં: ટેસ્લાના સીઇઓ એલન મસ્ક
ટેસ્લાના સીઇઓ એલન મસ્કતે કહ્યું છેકે તે અને એમનો પરિવાર કોવિડ-૧૯થી ખતરાની સ્થિતિમાં નથીઅને જયારે પણ વેકસીન ઉપલબ્ધ થશે તે નહીં લે એક પોડકાસ્ટમાં મસ્કતએ આ પણ કહ્યું હતું કે લોકડાઉનના પક્ષમાં નથી અને ફકત તે લોકો કવોરોનટાઇન હોવા જોઇએ જેમને આનાથી અધિક ખતરો છે.
(11:29 pm IST)