Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024
અવસાન નોંધ

એડવોકેટ જયેન્‍દ્રસિંહ રાણાનામાતાશ્રીનું અવસાનઃ ગુરૂવારે બેસણુ

રાજકોટ : ગં. સ્‍વ. બા. શ્રી સ્‍વરૂપકુંવરબા ઉ.૯૧ તે સ્‍વ. શ્રી ફતેસિંહજી એ. રાણા (રી.ડીવાયએસપી)ના ધર્મપત્‍ની તે જયેન્‍દ્રસિંહ એફ. રાણા એડવોકેટશ્રીના માતુશ્રી તથા અજયરાજસિંહના દાદીમાનું તા. ૧પ ના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૮ ગુરૂવારના રોજ શ્રી ગંગનાથ મહાદેવ મંદિર, યોગી પાર્ક શેરી નં. ૭, રાણી  ટાવર પાછળ, ક્રિસ્‍ટલ મોલ સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે સાંજના સમય પ થી ૬ દરમ્‍યાન રાખેલ છે.

તુલસીદાસભાઇ રાણપરા

રાજકોટ : સોની તુલસીદાસ માવજીભાઇ રાણપરા તે સોની માવજીભાઇ હરજીવનદાસ રાણપરાના પુત્ર તા. ૧૩ ના અવસાન પામેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

મીનાક્ષીબેન જોટંગીયા

રાજકોટ : સ્‍વ. મીનાક્ષીબેન કાંતિલાલ જોટંણીયા (ઉ.૭૦), કાંતિલાલ બી. જોટંગીયા (નિવૃત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી)નાં ધર્મપત્‍ની તથા જીજ્ઞેશ, નિમેષ, શીતલબેનનાં માતુશ્રી, આર્યનના દાદીમા, અમરેલી વાળા સ્‍વ. જગદીશભાઇ તથા જીતુભાઇ (રોયલ)નાં મોટા બહેનનું અવસાન તા. ૧પ ના રોજ થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૮ ગુરૂવારના રોજ સાંજે ૪-૩૦ થી ૬ વાગ્‍યે રામેશ્વર મહાદેવ મંદિરનાં પ્રાંગણમાં, રામેશ્વર ચોક, સુભાષનગર શેરી નં. ૩, આમ્રપાલી પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વિનાયકભાઇ વ્‍યાસ

રાજકોટ : વાલમ બ્રાહ્મણ રીબ વ્‍યાસ પરિવારના સ્‍વ. સુમનબેન તથા સ્‍વ. રતિલાલ મુળશંકર વ્‍યાસના પુત્ર વિનાયકભાઇ રતિલાલ વ્‍યાસ (ઉ.૮ર), (રીટા. જમીન વિકાસ બેંક) કે જેઓ સ્‍વ. અતુલકુમાર રતિલાલ વ્‍યાસના મોટાભાઇ, ગં. સ્‍વ. મૃણાલીનીબેન અતુલકુમાર વ્‍યાસના જેઠ, સ્‍વ. અરવિંદાબેન અનંતરાય પંડયા (ગોંડલ), ગં. સ્‍વ. કોકીલાબેન ગુલાબરાય પંડયા (અમેરિકા) અને સ્‍વ. મંજૂલાબેન ઇન્‍દુકુમાર જોષી (રાજકોટ)ના ભાઇ, શ્રી રમેશચંદ્ર અમૃતલાલ વ્‍યાસ (જુનાગઢ) અને સ્‍વ. સંજયભાઇ અમૃતલાલ વ્‍યાસ (બગસરા)ના લઘુબંધુનું તા. ૧૪ ના રવિવારે ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. સદગતનું ચક્ષુદાન, દેહદાન કરવામાં આવેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૮ ના ગુરૂવારે બપોરે ૪-૩૦ થી ૬ વાગ્‍યા સુધી શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ, મુકામે રાખવામાં આવેલ છે.

હસુમતીબેન રાજાણી

રાજકોટઃ આણંદના હસુમતીબેન મનસુખલાલ રાજાણી તે સ્‍વ. મનસુખલાલ ભગવાનદાસ રાજાણીના  ધર્મપત્‍નિ તથા   કિતીઁદાબેન જયેશકુમાર રૂપારેલીયા, જ્‍યોત્‍સનાબેન અરવિંદભાઈ કોટેચા દિનેશભાઈ મનસુખલાલ રાજાણી, નયનાબેન મધુકરભાઈ કકકડના માતુશ્રી તેમજ દેવાંગભાઈ દિનેશભાઈ રાજાણી ,જીજ્ઞાબેન મિનેશકુમાર પુજારાના દાદીમાં તથા  સ્‍વ. ગીરધરલાલ પ્રેમજીભાઇ ઠકકર નડિયાદવાળાના દિકરી તા. ૧૫-૪ના  શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું સંગત રેસિડેન્‍સી, નારાયણ નગર પાસે, ઓમ પીટીસી કોલેજ રોડ , આણંદ ખાતે  તા.૧૮ને ગુરૂવારે સવારે  ૯ થી ૧૧ રાખેલ છે.

નરેશભાઇ સિધ્‍ધપુરા

વાંકાનેરઃ સ્‍વ. નરેશભાઈ બાબુલાલ સિધ્‍ધપુરા (ઉ. ૬૦) જે જયદીપભાઈના પિતાશ્રી તથા સ્‍વ. પ્રફુલભાઈના મોટાભાઈ તથા સ્‍વ.ચદ્રંકાંતભાઈ રવજીભાઈ પીઠવા સ્‍વ. દિલીપભાઈ રવજીભાઈ પીઠવા અને વિજયભાઈ રવજીભાઈ પીઠવાના બનેવીનું તા.૧૪ ને રવિવારે અવસાન થયેલ છે  બેસણુ તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ , આશ્‍થા ગ્રીન સોસાયટી, ઝાંઝર સિનેમાની બાજુમાં,નેશનલ હાઇવે વાંકાનેર ખાતે રાખેલ છે પિયરપક્ષનું બેસણુ સાથે રાખેલ છે . જયદીપભાઈ સિધ્‍ધપુરા મો. ૭૯૯૦૧ ૩૮૦૨૧ વિજયભાઈ પીઠવા મો.૯૯૨૪૨ ૩૩૯૬૭.